બનાશ ડેરી દુધ ઉત્પાદકો હો તો આ પેજ અનુસરો

  • Home
  • India
  • Palanpur
  • બનાશ ડેરી દુધ ઉત્પાદકો હો તો આ પેજ અનુસરો

બનાશ ડેરી દુધ ઉત્પાદકો હો તો આ પેજ અનુસરો બનાશ ડેરી ના પશુ પાલક એક પરિવાર

06/04/2026

મિત્રો તમે ક્યાંય જોયું છે કે ભગવાન તેમનાં ભક્તો મળવા માટે સરકારી બસો મોકલે

05/04/2026

મિત્રો તમે અંબાજી મંદિર તેમજ દ્વારકા ધીશ મંદિર ગોકુળ મથુરા તેમજ કુંભ મેળામાં ગયાં હશો ત્યાં તમે કરોડો માં પબ્લિક ભગવાન તેમજ માતાજી નાં દર્શન કરવા આવે છે સ્વયમ ખર્ચે કરીને ત્યારે ભક્તો નાં ભગવાન ભીડ ભેગી કરવા માટે પબ્લિક બોલાવવા માટે સરકારી બસો મોકલે છે અને સરકારી તિજોરી માં ખરબો રુપિયા નું નુકસાન થાય છે મિત્રો આ બાબતે આપનો અભિપ્રાય અવસ્ય લખજો

મિત્રો ટાઈલ્સ નું કામ ચાલુ છે કામ કેવું લાગ્યું આપનો અભિપ્રાય અવસ્ય લખજો
05/04/2026

મિત્રો ટાઈલ્સ નું કામ ચાલુ છે કામ કેવું લાગ્યું આપનો અભિપ્રાય અવસ્ય લખજો

મિત્રો આ મકાન 🏢 નું કામ કેવું લાગ્યું આપનો અભિપ્રાય અવસ્ય લખજો
05/04/2026

મિત્રો આ મકાન 🏢 નું કામ કેવું લાગ્યું આપનો અભિપ્રાય અવસ્ય લખજો

03/04/2026

મિત્રો હમણાં થોડાં દિવસો પહેલાં વડાપ્રધાન લાખણી નાં નાણી ગામે આવ્યાં ત્યારે ભીડ ભેગી કરવા માટે દરેક ગામમાં બે થી ત્રણ બસો મોકલી બસો ની લાઈન લાગી એક બસમાં પાંચ દશ માણસો હતાં અને બસ ઉપર લખ્યું હતું રોડ શો આ રોડ શો કરવા માં કરોડો રૂપિયા નો ધુમાડો કર્યો સાથે સાથે હજારો માણસો નો એક દિવસ બગાડ્યો આમ તો વડાપ્રધાન અને ઘણા બધા લોકો કહેતા હોય છે કે ટાઈમ ન બગાડવો જોઈએ ત્યારે વડાપ્રધાન આવવા નાં હોય કે અન્ય કોઈ નેતા ઓ આવે ત્યારે ભીડ ભેગી કરવા માટે સહકારી મંડળીઓ ખરીદ વેચાણ સંઘ સરકારી કર્મચારીઓ ને આ ભીડ ભેગી કરવા નું કામ સોંપવામાં આવે છે ત્યારે આ લોકો એમનો કિંમતી સમય બગાડી ને આ કામ કરતા હોય છે આ ભીડ ભેગી કરવા માટે તેમનાં એક બે દિવસ બગડે છે અને તેનો પગાર સરકારી કે સહકારી તિજોરીમાં થી ચુકવવામાં આવે છે ત્યાર બાદ ભીડ ભેગી કરવા માટે એસ ટી નિગમ એટલે કે સરકારી બસો નો ઉપયોગ કરવામાં આવે છે આ બસ ડ્રાઈવર અને કંડકટર તેમજ બસ નું ડિઝલ એ પણ સરકારી કે સહકારી તિજોરીમાં થી ચુકવવામાં આવે છે ત્યાર બાદ હજારો લોકો નો એક દિવસ બગડે છે અત્યારે સામન્ય માણસ 500 થી 1000 રુપિયા કમાણી કરે છે ત્યારે એક લાખ લોકો વડાં પ્રધાન ની મીટીંગ માં જાય ત્યારે ખાલી 500 રુપિયા વ્યક્તિ દિઠ ગણીએ ત્યારે તે કેટલા થાય અને વડાપ્રધાન ની મીટીંગ માં લોકો માટે બનાસ ડેરી દ્વારા છાશ અને નાસ્તા ની વ્યવસ્થા હોય તો તેનો ખર્ચ આમ દરેક ખર્ચે ગણીએ તો કરોડો રૂપિયા નો ધુમાડો થાય છે અંધ પ્રજા અંધ નેતાઓ અંધ આગેવાનો ખાલી કમાણી કરવા માં વ્યસ્ત છે બાકી સાચું બોલે તો રાતોરાત બુચ મરાઈ જ જાય એટલે કોઈ ખુલ્લી ને બોલવા તૈયાર નથી ખરેખર હંમણા થોડા સમય પહેલાં દરેક સમાજ માં સમાજ સુધારણા ની વાતો થતી હતી નીતિ નિયમો થતાં હતાં ત્યારે આ વાત પણ દરેક સમાજના લોકો ને લાગું પડે છે કોઈ પણ સમાજ નો કોઈ પણ વ્યક્તિ કોઈ કામ વગર કોઈ પણ રાજકીય પક્ષો નાં નેતાઓ ની મીટીંગ માં જવુ નહીં અને કોઈ કારણસર જાય તો તેનું કારણ બતાવવું જોઈએ જો સંતોષ કારક કારણ ન બતાવે તો તે વ્યક્તિ ને દંડ કરવો જોઈએ અથવા તો સમાજ બહાર કરવો જોઈએ મિત્રો દરેક સમાજના લોકો જાગશે તો જ આ સરકાર નેતાઓ આગેવાનો સુધરશે ખોટી રીતે ભીડ ભેગી કરવા માટે સરકારી સહકારી મંડળીઓ ની તિજોરી નો દુર ઉપયોગ નહીં કરે
મિત્રો આ બાબતે આપનો અભિપ્રાય અવસ્ય લખજો

31/03/2026

મિત્રો હમણાં થોડાં સમય પહેલાં દરેક સમાજ નાં આગેવાનો અને એમાં ય રાજકીય પક્ષો સાથે જોડાયલા નેતા ઓ આગેવાનો દરેક સમાજમાં સમાજ સુધારણા માટે નાં નવા નિયમો બનાવતાં હતાં એમાં એક બે મુદ્દા ખાસ હતાં એક તો ગાડી ઓ ની લાઈન ન કરવી ડિજે ન વગાડવું એક જ મુહુર્તમાં લગ્ન કરવા ત્યારે આ નિયમો નાં કારણે દરેક સમાજમાં થોડો ઘણો સુધારો થયો હોય એવું લાગ્યું
ત્યારે આજે થરાદ બાજુ જવાનું થયું સરકારી નિગમ ની બસો ની લાઈન જોવા મળી કોઈ બસ માં પાંચ દશ પંદર વિસ આમ દરેક બસમાં અલગ અલગ માણસો જોવા મળ્યાં હમણાં થોડો સમય ફેસબુક ઈસ્ટે ગ્રામ ઈપર ડિજ ઉપર કેટલીક મહિલાઓ રમતી જોવા મળી ત્યારે ખરેખર વિચાર આવ્યો કે દરેક સમાજો એ સમાજના રીતી રીવાજ અને લગ્ન મરણ પ્રસંગ માં સુધારણા કર્યો એ સારી બાબત છે પરંતુ તેની સાથે સાથે એક મહત્વ નો સુધારો કરવા ની જરૂર છે એક નવાં નિયમો બનાવવા ની જરૂર છે કે કોઈ પણ રાજકીય નેતાઓ ની સભા માં જવું નહીં ભલે ને ગમે એટલી બસો મોકલે ખોટો 1000 રુપિયા નો દિવસ બગાડી 100 રુપિયા નાં મફત નાં ભાડાં માં રાજકીય પક્ષો ની મીટીંગ માં જવુ નહીં અને આપડી બહેન દિકરીઓ ને રાજકીય નેતાઓ નાં કાર્યક્રમ માં મુજરો કરવા મોકલવી નહીં પહેલાં આપડા કામ ઉપર ધ્યાન આપવું ત્યાર બાદ મફત ની બસો માં જવું એમાં ય ત્યાં આપડી ખાસ જરૂર હોય તો જ જવું તેનાં સિવાય ઘણા બધા નિયમો બનાવવા ની જરૂર છે તેની ચર્ચા આગળ કરીશું

26/03/2026

દિલ્હી પુર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયા સંજય સિંહ ઉપર દારુ કૌભાંડ વિશે એફ આઈ આર થાય તો ગુજરાત માં ડ્રગ્સ કૌભાંડ ગાંજા કૌભાંડ દારુ કૌભાંડ માટે મુખ્યમંત્રી ગ્રુહ મંત્રી અને લાગતાં વળગતા અધિકારીઓ ઉપર એફ આઈ આર કેમ ન થાય

26/03/2026

મિત્રો ઉંદરો 332 કિલો ડ્રગ્સ ખાઈ જતાં હશે તો દારુ ની બોટલો કેટલી પઈ જતાં હશે તમે વિચારો ગુજરાત માં હાલમાં મુદા માલ માટે આધુનિક પોલીસ સ્ટેશન ની બિલ્ડીંગ બનાવેલી છે

26/03/2026

મિત્રો ગુજરાત માં 2000 કિલો ડ્રગ્સ પકડાયું એમાં થી 332 કિલો ડ્રગ્સ ઉંદર ખાઈ ગયાં હશે નાનાં ઉંદરો ખાઈ ગયાં કે પોલીસ 👮 વિભાગના ઉંદરો ખાઈ ગયાં એતો કોઈ નિર્લિપ્ત રાય જેવાં બાહોશ અધિકારીઓ તપાસ કરે ત્યારે જ સત્ય બહાર આવે

24/03/2026

મિત્રો મન મોહન સિંહ 2013 માં વડાપ્રધાન હતાં ત્યારે
સોનું 27000
ચોદી 34000
Lpg 350
ડિઝલ 45
પેટ્રોલ 55
2014 પછી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા
સોનું 140000
ચોદી 2 લાખ થી વધુ
Lpg 900
ડિઝલ 90
પેટ્રોલ 95
મિડીયા નાં મિત્રો ને વિનંતી કે સોના ચાંદી ગેસ ડિઝલ પેટ્રોલ 2013 કરતાં નિચા ભાવ આવે ત્યારે 43 વર્ષે નો સૌથી મોટો કડાકો લખવો બાકી પ્રજા ને ઉલુ બનાવવા નાં ધંધા બંધ કરો અને 2013 જેટલાં ભાવ ન થાય તો વાંધો નહીં પરંતુ 2013 કરતાં ડબલ થી વધારે તો ન જ થવા જોઈએ

24/03/2026

મિડીયા નાં મિત્રો ને વિનંતી કે સોનું અને ચાંદી નો ભાવ 60000 નીચે આવે ત્યારે જ કડાકો લખવો તેનાં પહેલાં ભાવ ઘટાડા ની અફવા ફેલાવવી નહીં ગઈ સાલ સોના નો ભાવ 60000 આજુબાજુ હતો

24/03/2026

મિત્રો મિડીયા લખે છે સોના ચાંદી માં 43 વર્ષે માં સૌથી મોટો ઘટાડો પરંતુ એ નથી લખતુ કે કરોડો વર્ષ માં સૌથી મોટો સોના ચાંદી માં ભાવ વધારો કદાચ ભાવ ઘટીને સોનું ચાંદી 10000 થઈ જાય અને લખે તો બરાબર છે

Address

પાલનપુર
Palanpur

Website

Alerts

Be the first to know and let us send you an email when બનાશ ડેરી દુધ ઉત્પાદકો હો તો આ પેજ અનુસરો posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category